ન્યાય મંદિર વડોદરાના નગરજનોનો આત્મા છે. ધબકાર જોડાયેલો છે
ન્યાય મંદિરની ભવ્ય ઈમારતમાં શહેરની શાન બની રહે તેવું સંગ્રહાલય બનશેન્યાય મંદિર વડોદરાના નગરજનોનો આત્મા છે. ધબકાર જોડાયેલો છે મ્યુઝિયમ બનાવવાની લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીશ : કાયદા અને ગૃહ રાજ્ય મં....
માનવ ધર્મ આશ્રમ દ્વારા આવશ્યક સાધન સામગ્રીનું વિતરણ કરાયું
માનવ ધર્મ આશ્રમ દ્વારા આવશ્યક સાધન સામગ્રીનું વિતરણ કરાયુંમનીષ જોષી મૌન દ્વારાસદગુરૂ સતપાલજી મહારાજ પ્રેરિત માનવ ધર્મ સેવા સમિતિ સંચાલિત માનવ ધર્મ આશ્રમ વડોદરા તેમજ જૂનાગઢ દ્વારા મ.વિચારસંતોષી બાઇજી ત....
વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ બેઠક મળી
વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ બેઠક મળીઆ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ ચુંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા માટે અલગ અલગ જિલ્લા / તાલુકા / શહેરમાંથી સંભવિત ના....
વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રીત કરતા ૩૫૦ જેટલા લેબરોની રોજગારી પર તોળાઈ રહ્યો છે રોજીનો ખતરો
બિમલ માંકડ દ્વારાવડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રીત કરતા ૩૫૦ જેટલા લેબરોની રોજગારી પર તોળાઈ રહ્યો છે રોજીનો ખતરોવડોદરા શહેરમાં કનક રિસોર્સ મેનેજમેન્ટ અને ગોપાલ કંપની દ્વારા વર્ષોથી ડોર ટુ ડોર કચરો....
આમ આદમી પાર્ટીના મહિલા સંગઠન દ્વારા વડોદરા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
સમગ્ર ભારતમાં અને આપણા ગુજરાતમાં દિન-બ-દિન વધતી જતી મહિલા સાથેની છેડતી અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ વધી રહી છે. અને એવા દુષ્કર્મનો ભોગ ઘણી દીકરીઓ બહેનો બની છે માટે તેના અવાજ રૂપ બની દરેક જિલ્લા અને શ....
વડોદરા:હઝરત અઝીમે મિલલત (રહે.)ની 97 મી વાર્ષિક સાલગીરહ ની ઉજવણી નિમિત્તે ઓનલાઇન મુશાયરો યોજાયો.
પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીવડોદરા માં આવેલ ખાનકાહે અહેલે સુન્નતના ઉપકર્મે દર વર્ષે હઝરત અઝીમે મિલલત (રહે.) ની સાલગીરહ નિમિતે મુશાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વૈશ્વિક કોરોનાની મ....
ગુજરાતના કલાકારો માટે આર્થિક સહાય આપવા બાબત કલેક્ટર ને રજુઆત
સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી વેશ્વિક મહામારી ( coVID - 19 કોરોના વાયરસ ) ના પગલે ભારતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું હતું . જેને લઈને અનેક ધંધા રોજગાર , વેપાર ઉદોગ બંધ કરવામાં આવ્યા હતા . સરકાર દ્વારા અન્ય....
સિંક વેબ સોલ્યુશનના સ્થાપક રવિ પટેલનો સફળતાનો પ્રવાસ
રવિ પટેલ, યુવાન વય પણ આવડત અને અનુભવમાં ભલભલા જુના અને જાણીતા નામોને પાછળના હાંસિયામાં ધકેલનાર અને જરૂરતમાં દરેક વ્યક્તિની મદદ કરનાર એક એવું નામ છે કે જેને લગભગ ઘણા નામી અને નવા પગલાં પાડતા બ્લોગર્સ અ....
મહારાજા સયાજી રાવ ગાયકવાડ ના સમય ના સરસીયા તળાવની સફાઈ કરવામાં આવી
વડોદરા: વડોદરા શહેર મા આવેલ મહારાજા સયાજી રાવ ગાયકવાડ ના સમય ના સરસીયા તળાવ યાકુતપુરા ખાતે આજે ઇન્ક્લાબ સ્વયંસેવક સંઘ ના સુહેલકુમાર વાળા દ્વારા સફાઈ કરવામાં આવી જે સફાઈ થતા રહીશો આનંદ મા આવી ગયા હતા.
વડોદરામાં મુસ્લિમ બિરાદરો ને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું
કોરોના વાયરસ થી બચવા આજ રોજ વડોદરા સ્થિત સરસીયા તળાવ ખાતે ઇન્ક્લાબ સ્વયંસેવક સંઘના સુહેલકુમાર વાળા દ્વારા મુસ્લિમ બિરાદરો ને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું