સંગીતના તજજ્ઞો માટે તાના-રીરી પ્રેરણા સ્ત્રોત છે.- મુખ્યમંત્રી
સંગીતના તજજ્ઞો માટે તાના-રીરી પ્રેરણા સ્ત્રોત છે.- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીવડનગર ખાતે તાના-રીરી મહોત્સવ યોજાયોમુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હસ્તે વડનગર ખાતે તાના-રીરી પરફોર્મીંગ આર્ટસ કોલેજનું ઇ-....

તાના-રીરી મહોત્સવ વડનગર તાના-રીરી ઉધાન ખાતે યોજાશે
વડનગરની પ્રાચીન સાંસ્કૃતિ ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે. જગતના ઇતિહાસમાં નગર સંસ્કૃતિનું ખુબજ મોટું પ્રદાન રહ્યું છે. પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણ નગરીઓ મહત્વ ....
વડનગર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯માં ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.
જવાહર નવોદય વિધયાલય વડનગર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૯માં ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.મહેસાણા જિલ્લાના જવાહર નવોદય વિધયાલય, વડનગર ખાતે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં ધોરણ-૯ માં ખાલી પડેલી....
નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિતે વડનગર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી તથા વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિતે વડનગર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંઆપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં ....
વડનગર ખાતે નીરમા લિમીટેડ દ્વારા બે એચ.એન.એફ ઓ મશીન અપાયા
જિલ્લા કલેકટરની અપીલને પગલે જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ વડનગર ખાતે નીરમા લિમીટેડ દ્વારા બે એચ.એન.એફ ઓ મશીન અપાયાકોરોનાની વૈશ્વિક મહામારીને મ્હાત આપવા વિશ્વ કટિબધ્ધ બન્યું છે. કોરોના સામે જંગ જીતવા માટે દરે....
ધો. ૧૦ની પરીક્ષામાં નવોદય વિધાલય વડનગરે ઉંચી ગુણવત્તા સાથે ૧૦૦% પરિણામ પ્રાપ્ત કર્યું
માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષામાં નવોદય વિધાલય વડનગરે ઉંચી ગુણવત્તા સાથે ૧૦૦% પરિણામ પ્રાપ્ત કર્યુંસમસ્ત અગ્રણીઓ એ વિધાર્થી તેમજ તેમના પરિવારને અભિનંદન પાઠવ્યામાર્ચ ૨૦૨૦માં CBSE દ્રારા લેવાયેલ....
ગુમ થયેલ તૃપ્તીબેનની ભાળ મળે તો પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉંઢાઇ ગામના વાણીયાવાસના તૃપ્તીબેન બાબુભાઇ પટેલ ૦૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ગુમ થયાની ફરીયાદ નોંધાઇ છે.ગુમ થયેલ સમયે તૃપ્તી બહેનની ઉંમર ૧૬ વર્ષ ૦૫ માસ ૨૩ દિવસ હતી.જેઓને ૦૪ ઓગષ્ટ....