
સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે
રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છેરાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો ....
સાબરકાંઠા: તળાવ ઓવર ફ્લો થતા SRP મેનનું મકાન પડી જતાં સાથી પોલીસ મિત્રોએ કરી આ સહાય જાણો..!!
સાંબરકાઠા: સમગ્ર ગુજરાતમાં મેધરાજા મન મુકીને વરસ્યા હતા. જેના કારણે નદી-નાલા પાણીથી ભરાઈ આવ્યા હતા. જેના કારણે તલોદ ગામનું તળાવ ઓવર ફ્લો થતા નિચાણવાળા વિસ્તારમાં આવેલ SRP મેનનું મકાન ધોવાઈ ને પડી ગ્યુ....
આવો કોઈની મદદ કરીએ ફાઉન્ડેશન અને હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ફાયર ઇન્સ્પેકટર નું સન્માન કરવામાં આવ્યું,
આવો કોઈની મદદ કરીએ ફાઉન્ડેશન અને હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ફાયર ઇન્સ્પેકટર પ્રતાપસિંહ દેવડા નું સન્માન કરવામાં આવ્યું,આવો કોઈની મદદ કરીએ (વીર પ્રતાપ ફાઉન્ડેશન ) ના સ્થાપક, અને હિંદુ યુવા સંગઠન....

કોરોના ઇફેક્ટ, સાબરકાંઠા માં વધુ ત્રણ કેસ અકડો ૧૫૮
કોરોના ઇફેક્ટ, સાબરકાંઠા માં વધુ ત્રણ કેસ અકડો ૧૫૮.પી એચ સી તબીબ કૉવીડ ૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.ઇડર તાલુકાના શેરપુર ગામે અમદાવાદ થી આવેલ ૩૦ વર્ષીય યુવાન, ચોરિવાડ પી એચ સી ના એમ ઓ,અને પ્રાતીજ ના ૭....