અંતરિયાળ ગામડાઓના લોકો આજે પણ શૌચાલય થી વંચિત
પ્રહલાદવ્યાસ વાત્સલ્યન્યૂઝપાટણ, સાંતલપુર તાલુકાનું આબિયાના ગામના મજૂરી કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે આવા લોકોને સરકારશ્રી દ્રારા મકાન સહાય કેમ મળતી નથી વારવાર અબિયાના ગ્રાંમપંચાયત ના સરપં....
રામેશ્વર ગામ માં માસ્કનું વિતરણ અને કોરોનાવાયરસ ની આઇ.ઇ.સી કરવામાં આવી
રાધનપુર તાલુકાના રામેશ્વર ગામમાં આરોગ્ય ફરજ બજાવતા કર્મચારી આરોગ્ય કાર્યકર દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા માતા,ક્ષય ના દર્દી, પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકો,દિવ્યાંગ લોકો માસ્ક આ....