
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાને લઈને સરઘસ તથા રેલી કાઢવા પર પ્રતિબંધિત હુકમો જાહરે કરાયા
અહેવાલ:ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે . જે અંતર્ગત અરવલ્લીના મોડાસા તાલુકાના જુદા જુદા સેન્....
મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધર્માચાર્ય ધણી માતંગ દેવ 1268 મી જન્મ જયંતી નિમિત્તે સર્વ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી ધર્માચાર્ય બારમતીપંથનાં બહુજનોના આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમપૂજ્ય ધણીમાતંગ દેવ ની ૧૨૬૮ મી. જન્મ જયંતીનાં પાવન અવસર નિમિત્તે આપ સર્વને ઓલ ઇન્ડિયા SC,....
અરવલ્લી જિલ્લામાં કોરોના મહામારીને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા
અરવલ્લી: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી સમગ્ર રાજ્યમાં તેમજ ભારત દેશમાં કોવિડ -૧૯ એટલ કે કોરોના વાયરસ ફેલાયેલ છે. જેને પગલે WHO દ્વારા વૈશ્વિક માહમારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા....
શિણોલ થી ધનસુરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીઅરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીણોલ થી કિશોરપુરા હાઇવે પર ટ્રક અને કારના અકસ્માતમાં એક યુવાનનુ ઘટના સ્થળે મોત થયુ એક્સીડેન્ટ ધડાકાભેર થતાં કારના બે ટુકડા થયા હતા....
મેઘરજ તાલુકાના વિજેતા ઉમેદવારો 22 તાલુકા પંચાયત
અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી૦૧ બાંઠીવાડા- પ્રફુલબાળા શંકરભાઈ કટારા-ભાજપ-મેળવેલ મત-2753કોગ્રેસ-550૦૨ બેલ્યો-દીપીકાબેન મોહનભાઈ પગી-ભાજપ-મે.મત-1634કોગ્રેસ-1411૦૩ ભેમાપુર-હેતલબેન રાજેશભાઈ કટારા-ભા....

રાજ્ય વેરા નિરીક્ષકની વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષા ૭ માર્ચ ૨૦૨૧ ના રોજ યોજાશે
અરવલ્લી મોડાસાના ૧૭ સેન્ટરો ખાતે પરીક્ષા લેવાશે અને તેમાં ૪૬૭૫ ઉમેદવારો ભાગ લેશેઅહેવાલ:ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલિમિન....
બાયડના વાત્સલ્ય હોસ્પિટલના ર્ડા મયુરભાઈ શાહ અને પ્રેનાબેન શાહનો કડજોડરા પાસે અકસ્માત થતા અકાળે મોત થતાં તબીબી આલમમાં સન્નાટો થયો
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીઅરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પર કડજોડરા પાસે કાર અને ડમ્પર સાથે પુર ઝડપે એકસીડન્ટ થતાં ક્રેટા કાર ભડભડ સળગી ઉઠી હતી બાયડના વાત્સલ્ય હોસ્પિટલના જાણીતા તબીબ ડો મયુ....
અરવલ્લીમાં ઉજવાયું મતદાનનું મહાપર્વ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સરેરાશ ૬૮.૧૮ ટકા મતદાન
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લીઅરવલ્લી જિલ્લા/તાલુકા પંચાયતના ૭,૩૫,૯૬૨ મતદારો પૈકી ૫,૦૧,૭૮૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યોમોડાસા નગરપાલિકામાં ૬૨.૭૦ ટકા અને બાયડ નગરપાલિકામાં ૭૭.૮૯ ટકા મતદાન લોકશ....

અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ના રસીકરણના ત્રીજા તબકકાનો આરંભ
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી૪૫ થી ૫૯ વર્ષના ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને રસીકરણ હેઠળ આવરી લેવાશેઅરવલ્લી જિલ્લામાં તારીખ ૦૧ માર્ચ ૨૦૨૧ ના રોજ થી કોવિડ-૧૯ વેકસીન આપવા ત્રીજા તબક્કાની કામગીરી જિ....
અરવલ્લી જીલ્લામાં 28-2-2021યોજાયેલ જિલ્લા,તાલુકા,નગરપાલિકા સ્વરાજ્ય ચુંટણી મતદાન આંકડા ટકાવારી માહિતી
અરવલ્લી સ્થાનિક સ્વરાજ સવારે 7 થી 5 કલાક સુધીનું મતદાનમોડાસા નગરપાલિકા - 58.95બાયડ નગરપાલિકા - 76.37મોડાસા - 64.9માલપુર - 71.22બાયડ - 68.46ધનસુરા - 69.36ભિલોડા - 59.74મેઘરજ - 65.37અરવલ્લી જિલ્લામાં સર....