ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ
આજે ગાંધીનગર જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકિતભાઈ પટેલ,શહેર પ્રમુખ કર્મજીતસિંહ વાઘેલા,રાજદીપસિંહ ગોલ તથા મહામંત્રી ફેનીલ પટેલ ની હાજરીમા ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આ....

લેવલ વગર રોડનું સમારકામ થતાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ
ગાંધીનગર શહેરમાં હાલ ચોમાસું જામ્યું છે ત્યારે ગઈકાલ સવારથી ધીમીધારે સતત વરસાદ પડી રહયો છે ત્યારે આવી સ્થિતિમાં વોર્ડ નં.૭માં સે-૩, પ અને ૬માં લેવલ વગર રોડનું સમારકામ હાથ ધરાયું હોવાથી વરસાદી પાણીનો ન....
ગુજરાતી યુવતી યુરોપમાં મોત સામે લડી રહી છે જંગ, પરિવારે સરકાર પાસે માંગી મદદ.
યુરોપમાં અભ્યાસ માટે ગયેલી ગુજરાતી યુવતી હાલ મોત સામે જંગ લડી રહી છે. બનાસકાંઠાની વિધાર્થિનીની યુરોપના આર્મેનિયામાં હાલત ગંભીર છે. ભૂમિ ચૌધરી ગંભીર બીમારીના કારણે છેલ્લા 19 દિવસથી આઇસીયુમાં છે. ભૂમિને....

કર્ણાવતી યૂનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી ની કડક ઉઘરાણી કરાતા , NSUI દ્વારા મુખ્યમંત્રીને આવેદન.
ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યૂનિવર્સિટી દ્વારા લોકડાઉનના કપરાકાળમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી ની કડક ઉઘરાણી કરવામા આવી છે વિદ્યાર્થીઓને 23 મે સુધીમા ફી ભરી દેવા દબાણ કરવામા આવ્યુ છે ત્યારબાદ ફી માટે બીજી ....
સતત જનતાની ચિંતા કરતા યુવા અને લોકપ્રિય નેતા અમીતભાઈ ચૌધરી અને એમની ટીમે માણસા તાલુકામાં આવતા તમામે તમામ ગામોને સંપૂર્ણ સેનેટાઈઝ કરી દીધા
માણસા તાલુકામાં આવતા નાના મોટા થઈને 120 જેટલા ગામોને અમીતભાઈ ચૌધરી અને એમની ટીમે ફુલ્લી સૅનેટાઇઝ કર્યાલોકડાઉન ના પહેલા દિવસથી આજ દિન સુધી કાર્યવાહી ચાલી.

માણસામાં કોલેજ ગ્રાઉન્ડમાંથી મંગળવારે વધુ 169 શ્રમિકોને તેમના વતન તરફ રવાના કરાયા.
બિહારના 169 શ્રમિકોને નોંધણી મુજબ મંગળવારે કોલેજ ગ્રાઉન્ડ ખાતે બોલાવાયા હતા, જ્યાં તંત્ર દ્વારા તેઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. વતન જતા શ્રમિકોને ભાજપ નેતા ડી. ડી. પટેલ દ્વારા માસ અને આયુર્વેદિક ગોળી....

કોરોનાવાઈરસ / રેડઝોન ન હટે તો ધંધા રોજગાર માટે છૂટછાટ નહીં મળે: કલેક્ટર ગાંધીનગર
કોરોના વાયરસ સંબંધમાં જાહેર કરાયેલા 3જા લોકડાઉનની મુદ્દત આડે ગણતરીના દિવસો રહ્યાં છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ધંધા રોજગાર ચાલુ કરવા સાથે જનજીવન થાળે પાડવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવા છે.....

ગુજરાતના આ શહેરમાં એકસાથે 10 પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું? જાણો કઈ જગ્યાએ નોંધાયા કેસ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શહેરમાં કેસની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં રવિવાર રાતથી લઈને સોમવારે રાત સુધી નવા 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું ....

ગાંધીનગર માં દૂધ-દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ
.....ગુજરાતમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ લોકડાઉન કડક બનાવવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મનપામાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નો....

પરપ્રતિયો શ્રમિકોને તેમના વતન પોંહચાડવા સરકાર પ્રતિબંધ
ગાંધીનગર * પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ - પરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી - દેશમ....