જૂનાગઢ:માંગરોળ તાલુકા પંચાયત ની 20 સીટોની આજે ગણતરી કરાઈ
જેમાં ભાજપ 21 કોંગ્રેસ 6 જયારે અપક્ષ 3 સીટ વિજેતા જાહેર કરતાં માંગરોળ તાલુકા પંચાયતનો છેલ્લા 15 વષૅનો કોંગ્રેસનો ગઢ તુટશે અને ભાજપ સાસન સંભાળશે તેવા એંધાણ જૂનાગઢમાં માંગરોળમાં કોંગ્રેસનો ગઢ તુટયો ભ....
માંગરોળ શીલ ગામે સફાઈ કમૅચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈ મામલતદારને આપ્યું આવદેનપત્ર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે ગ્રામ પંચાયત ના સફાઈ કમૅચારીઓ ના પ્રાણ પ્રશ્નોને લઈ તા 10/12/2020ના રોજ તાલુકાવિકાસ અઘિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર ને લોખિત અને મૈખિત ર....
માંગરોળ;લોએજ ગામે વઘુ એક સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી શ્રી ફળ વઘેરી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના નવયુવાન સરપંચ રવિ ભાઈ નંદાણીયા ના પ્રયત્નોથી ગામને મડી વઘુ એક સુવિધા વલ્ડૅ બેંક દ્વારા નિર્મિત સાઈકવોન સેલ્ટર ના માધ્યમ થી 10 લાખના ખર્ચે દેવાણંદભાઈ નાંદણિ....
માંગરોળ ના લોએજ ગામે ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી રસ્તાનું કામશ્રી ફળ વઘેરી શરૂવાત કરતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ
ગુજરાત ની વતૅમાન સરકાર દ્વારા રાજ્યમાં વિવિઘ વિકાસ કામો દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં અગ્રેસરરહી છે જેમાં જેતે મત વિસ્તારમાં ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ માંથી ગામડામાં વિકાસ લક્ષી કાયૉ કરી રહ્યા છે જૂના....
માંગરોળના પત્રકાર સાથે નેવી બંદર ચેક પોસ્ટ પોલીસ દ્વારા ઓરમાયું વર્તન કરતા DYSPને માંગરોળ સંઘ દ્વારા આપ્યું આવદેનપત્ર
જૂનાગઢ જિલ્લાના માંગરોળના પત્રકાર પરિવાર સાથે પોરબંદર ના નવી બંદર ચેક પોસ્ટ પોલીસ દ્વારા અશોભનીય વતૅન કરતા માંગરોળ DYSPને પત્રકાર સંઘ દ્વારા આવદેનપત્ર આપી રોસ વેકત કરી રજુઆત કરવામાં આવેલ કે જયારે મા....
માંગરોળ: રાષ્ટ્રીય દલિત અઘિકાર મંચ દ્વારા ખેડૂતોના પ્રશ્નો માંગરોળ મામલતદાર મારફતે વડાપ્રધાન પાઠવ્યું આવદેનપત્ર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે રાષ્ટ્રીય દલિત અઘિકાર મંચ દ્વારા માંગરોળ મામલતદારને આવદેનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાયા મુજબ વતૅમાન સમયમાં ખેડૂતો પોતાના પ્રાણ પ્રશ્રો માટે સંઘર્ષ કરી રહયા છે સમગ્ર દેશમા....
માંગરોળ:હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળના શહેરમાં આજરોજ માંગરોળનાહોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડીંગ ઓફિસ સોરઠીયાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ....
માંગરોળ:શીલ દલિત સમાજ દ્વારા ડો.ભીમરાવ આંબેડકર મહાપરિનિવૉણ દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે આજરોજ બંઘારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ને મહાપરિનિવૉણ નિમિત્તે શ્રદ્ધાંજલી અપૅણ કરવામાં આવી ગુજરાત દ્વારા આખા ગુજરાત નિ અંદર 6/12/2020 અને રવિવાર ના ર....
માંગરોળ:શીલ હોમગાર્ડ યુનિટ દ્વારા જાહેર વિસ્તારોમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે આજરોજ હોમગાર્ડ યુનિટ દ્વારા માસ્ક, જાગૃતી અંતર્ગત રેલી યોજી પત્રિકાઓ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ વિશ્વમાં ફેલાઈ રહેલી કોવિડ-19 મહમારી થી બ....
માંગરોળ મઘદરિયે અચાનક બોટમાં લાગી આગ :માછીમારને 50 લાખની નુકશાની
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ માંગરોળ બંદરમા એક બોટમાં અચાનક લાગી આગ, આગે વ્યાપક સ્વરુપ લેતા બોટ બળીને ખાક થઇ ગઈ બોટમા સવાર તમામ સાત માછીમારોને બીજી બોટો દ્વારા બચાવી લેવાય, આગ લાગવાનો ચોક્કસ કાર....