ભાજપ શાષિત નગરપાલિકા માં કરવેરા વધારતા NCP એ વિરોધ કરી આવેદન પત્ર પાઠવ્યુ
આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, ભાજપ શાસિત માણાવદર નગરપાલિકા દ્વારા કોરોના જેવી મહામારી વચ્ચે નગરજનો ઉપર કરવેરામાં બમણાથી વધુ વધારો કરી જે આર્થિક ભારણ વધારવામાં આવ્યું છે, એનો રાષ્ટ્રવાદી એનસીપી પાર્ટી....
ગૌમાતા રાષ્ટ્રમાતા અને આહીર રેજીમેંટ ના મુદ્દા સાથે કિસાન આંદોલન ને સમર્થન ના મંડાણ
આહીર એક્તા મંચ ગુજરાત ના સ્થાપક અને અખિલ ભારતીય યાદવ મહાસભા (યુવા) - ગુજરાત ના પ્રમુખ આહીર અર્જુન આંબલીયા દ્વારા કિસાન આંદોલન ને સમર્થન કરવાના સંકેત આપ્યા છે..આહીર અર્જુનભાઇ અને ટિમ દ્વારા દેશના દરેક ....
લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરી લીંબુડાના યુવાનો નવી રાહ ચીંધે છે
પર્યાવરણથી વધુ મહત્વનું બીજું શું હોઈ શકે ? આ વાસ્તવિકતા સમજી વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે નવનિર્માણ યુવાગ્રુપ લીંબુડા દ્વારા ગામમાં કોઈપણ શુભ પ્રસંગે વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામ....
જુનાગઢ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બાંટવા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
જુનાગઢ: માણાવદર તાલુકાના બાંટવા ગામે કોરોના મહામારીના કારણે થેલેસેમિયાના બાળકો માટે બ્લડની અછતના ઉદ્દભવે તે માટે જીગ્નેશભાઇ મેવાણીના સુચના અનુસાર જુનાગઢ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રક્તદાન કેમ્પન....
માણાવદર હોમગાર્ડ કમાન્ડર નું સન્માન કરવામાં આવ્યું...
કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સામે વહીવટી તંત્ર ખડે પગે કામ કરી રહ્યા ત્યારે માણાવદર હોમગાર્ડ યુનિટના જવાનો પણ કાળજાળ ગરમીમાં 24 કલાક પોતાના પોઇન્ટ ઉપર બંદોબસ્ત કરી રહ્યા છે ત્યારે માણાવદર વેપારી મહા....