લખતર ખાતે જયભીમ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે.
સુરેન્દ્રનગરના લખતર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જયભીમ યુવા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લખતરના સરકારી હોસ્પીટલ ખાતે તા.૬-૧૨-૨૦૨૦ ના સવારે ૧૦ કલાકે....
ઉત્તરપ્રદેશની હાથરસમાં બનેલ ઘટના મામલે લખતર જયભીમ યુવા ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
લખતર: આપણા દેશની દીકરીઓ માટે સરકાર દ્વારા નવા કાયદાઓ કડક કરવામાં આવ્યા છે છતાં આજની તારીખે આપણા દેશની દીકરીઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ થઈ રહી છે ત્યારે ભોગ બનનાર મહિલા અને તેના પરિવારજનો ને ઝડપી ન્યાય અપ....
લખતર ગામે દિવંગતના બેસણામાં ડો.આંબેડકરના પુસ્તકનું વિતરણ કરાયું
(અહેવાલ: જયેશ બોખાણી)સુરેન્દ્રનગરના લખતર ગામે દિવંગત રામજીભાઈ ખોડાભાઈ પરમારનું બેસણું તાજેતરમાં યોજાયું હતું. જેમાં તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહેલ લોકોને ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન અંગે માહિતી આપતું ....