દિવ્યાંગ ગોપાલભાઈ આર પરમાર ની ઇન્ડીયા ક્રિકેટ ટીમ માં પસંદગી
અહેવાલમાલપુર :હિતેન્દ્ર પટેલદિવ્યાંગ ગોપાલભાઈ આર પરમાર ની ઇન્ડીયા ક્રિકેટ ટીમ માં પસંદગીધનસુરા તાલુકાના બૂટાલ ના ઠાકોર સમાજના દિવ્યાંગ ગોપાલભાઈ આર. પરમાર એ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે બુટાલ ગા....

અરવલ્લીના સરહદી ગામોમાં તીડ નિયંત્રણને લઇ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજના સરહદી ગામોમાં તીડ આવવાની સંભાવનાને લઇ અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.બેઠકમાં ખેતીવાડી વિ....

અરવલ્લી માં વધુ 2 કોરોના કેસ નોંધાયા
અરવલ્લી માં વધુ 2 કોરોના કેસ નોંધાયામોડાસા શહેરના સુથાર ફળી માં 29 વર્ષિય મહિલા કોરોના ગ્રસ્તમોડાસા ના ચમાર વાસની 35 વર્ષિય મહિલા ને કોરોના પોઝિટિવઅરવલ્લી જિલ્લામાં કુલ કોરોના ના 141 કેસ .રીપોર્ટર-માર....

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક મોત...મોડાસાના ખાનજીપાર્કના ૪૬ વર્ષીય પુરુષનો મોત...ઓટોકન્સ્ટલના વેપારીનું કોરોનાથી મોત...જિલ્લામાં ચાર દિવસમાં પાંચ લોકોના મોત...જિલ્લામાં મૃત્યુઆંક ૧૨ થયો....રીપોર્....
મોડાસામાં નીકળનારી ૩૮મી રથયાત્રા મોકૂફ.
મોડાસામાં નીકળનારી ૩૮મી રથયાત્રા મોકૂફ...કોરોના મહામારીના કારણે ૨૩ જૂનની રથયાત્રા મોકૂફ...જિલ્લામાં સતત વધતા કેસોના કારણે નિર્ણંય લેવાયો...રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા લોકહિતમાં નિર્ણંય...રીપોર્ટર-માર્....

અરવલ્લીના ધનસુરાના બુટાલ ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ ધનસુરા તાલુકાના કોલીખડ બુટાલ વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બી....

અરવલ્લી એસ.પી એક્શન મોડમાં : શામળાજી PSI પરમારે 2018 ના કેસમાં બુટલેગર “સુકા”ના રિમાન્ડ ન માંગતા કરાયા સસ્પેન્ડ
અરવલ્લી જીલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે શાપિત બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ પીએસઆઈ સસ્પેન્ડ કરવાની જિલ્લા પોલીસવડા મયુર પાટ....

ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સામે રક્ષણ માટેના પ્રયત્નો
ધનસુરા ગ્રામ પંચાયતમા સેનિટાઇજર સ્ટેન્ડ મુકવામા આવ્યુ. જેથી તમામ અરજદાર તેમજ કર્મચારી ઓફિસમા સેનિટાઇજર કરી ને જ પ્રવેશ કરી શકે.રીપોર્ટર-માર્કન્ડસિહ સીસોદિયાવાત્સલ્યન્યુઝ-ધનસુરા(અરવલ્લી)

કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુને અન્ય બીમારીઓના લીધે મોત નીપજ્યું હોવાનું આરોગ્ય તંત્રના સાબિત કરવા હવાતિયાં
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાના ૧૨૦ પોઝેટીવ દર્દીઓમાંથી ૭ લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી મોડાસા શહેરમાં જ ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યારે કોરોનાનો મૃત્યુદર વધતા આરોગ્ય તંત્ર છેલ્લા કેટલ....

મોડાસામાં કોરોનાથી ટપોટપ મોતથી ભયનો માહોલ : મોડાસા શહેરમાં ૫ લોકો અને જીલ્લામાં ૨ લોકો કોરોના સામે જંગ હાર્યા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝેટીવ કેસ નોંધાઈ રહ્યા છે.મોડાસા શહેરમાં ૩૯ કોરોના પોઝેટીવ દર્દીઓ માંથી ૫ લોકોના મોત નિપજ્યા છે જે....