બોટાદમાં માતા રમાબાઈના જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
(અહેવાલ: જયેશ બોખાણી)બોટાદ ખાતે ઋષીકેશ પ્રાથમિક શાળા ખાતે બોટાદ યુવા ભીમ સેના દ્વારા માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ સહિતના કાર્યક્રમનુ....
તાલુકા હેલ્થ અોફિસ બરવાળા ખાતે બિજા તબક્કામાં કોરોના વેક્શીનો શુભારંભ કરવામાં આવ્યો.
તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે બીજા તબક્કાનો કોરોના વેક્શીનો શુભારંભ કરવામાં આવ્યો.દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારી એ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.સમગ્ર દુન....
સાળંગપુર મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં અયોધ્યા રામ મંદિર નવ નિર્માણ માટે ૧ કરોડ નું ફંડ રામ નિધિ ફંડ માટે અર્પેણ
*રિપોર્ટ દિલિપ ચાવડા સાળંગપુર બોટાદ*સારંગપુર મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અયોધ્યાસ્થિત રામમંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા રામ નિધિ ફંડ માટે અર્પણ કરવામાં આવ્યાં આ કાર્યક્રમ માં ભુપેન્દ્રસિંહ ચુડા....
સુપ્રસિદ્ધ સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દાદા ને લીલી તથા કાળી દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
રિપોટર દિલિપ ચાવડા સાળંગપુર બોટાદબોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણા વા વાળા ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર....
જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
આજે ઢસા જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.રિપોર્ટ દિલિપ ચાવડા ગઢડા આજે ઢસા જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસન....
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું
*તા. 23/01/2021*રિપોર્ટર દિલીપ ચાવડા બોટાદ*બોટાદ જિલ્લા પોલીસ દ્વારા 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું*આજ રોજ તા.૨૩/૦૧/૨૦૨૧ના રોજ “ ૩૨માં ....

બોટાદ ખાતે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો, બોટાદ: ગુજરાત રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની જોગવાઇ મુજબ નવા એન.એસ.એફ.એ. રેશનકાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજરોજ ૨.૦૦ થ....
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી જન સંપર્ક મા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલ
રિપોર્ટર દિલીપ ચાવડા બરવાળા બોટાદકેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદા બનાવેલ હોય તેનો વિરોધ ખેડૂતો તરફથી દિલ્હીમાં થઇ રહેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ખેડૂત વિરોધી કાયદા રદ કરવા માટે અને ખેડૂતોને સમર્....
બોટાદ ના હડદડ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડના ત્રિવિધ ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે પ.પૂ.વિસામણ બાપુ ની જગ્યા ના મહંત રહ્યા હાજર
*બોટાદ ના હડદડ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડના ત્રિવિધ ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે પ.પૂ.વિસામણ બાપુ ની જગ્યા ના મહંત પ.પૂ. શ્રી શ્રી નિર્મળાબા ઉનડબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી ....
બોટાદ જિલ્લાના માર્કેટીંગ યાર્ડ માં નવી ઑફિસ,આરામ ગૃહ અને સરદાર વલલભભાઈ પટેલ ની પ્રતિમા નું કરવા માં આવ્યું લોકાર્પણ
રિપોર્ટર:::દિલીપ ચાવડા બોટાદબોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડ માં નવી ઑફિસ,આરામ ગૃહ અને સરદાર વલલભભાઈ પટેલ ની પ્રતિમા નું કરવા માં આવ્યું લોકાર્પણગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડ....