નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મુખ્યમંત્રીની તબિયતને લઇ ને સ્પષ્ટતા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપની જેઓ વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભાને સંભોધિત કરી રહ્યા હતા અચાનક તેમને ચક્કર આવતા તેઓ ત્યાં સ્ટેજ ઉપર ઢળી પડેલ, સાથે રહેલા સિક્યુરિટી દ્વારા તેમને જીલી....
નાના બાળકો પરમાત્માનું સ્વરૂપ છે
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના દરેક સમાજ ના યુવાનો સાથે મળી આજ રોજ તારીખ 6/02/2021 ના રોજ મોતીપુરા વિસ્તારમાં નાના ગરીબ બાળકો સાથે કેક કાપીને બાળકોને કેક, મીઠાઈ , ચોકલેટ , અને નાસ્તો વહેંચી ને જન પરિવર....
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ગુજરાત ખાતે ચૂંટણીલક્ષી યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ તથા રોડ શૉ
તારીખ 06 ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ આમ આદમી પાર્ટીના દિલ્હી ના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ અમદાવાદની હોટલ હયાતમાં પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરેલ હતું. પ્રથમ તો એમને મીડિયાકર્મીઓ નો સ્વાગત કર્યું હ....

નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ.........
04 કોરોના રસી આવ્યા પછી પણ કોરોનાનો કહેર યથાવત છે. ચીનમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ અમેરિકી ડોલર મજબૂત થવાથી ક્રૂડ ઓઇલ ફ્યુચર ટ્રેડ ડાઉન થયું છે. આ કારણે આંતરાષ્ટ્રીય બજારોમાં આ સ....
શ્રી પાંચકુવા કાપડ મહાજન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન :
શ્રી પાંચકુવા કાપડ મહાજન દ્વારા આયોજિત તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી તા. 13 જાન્યુઆરી 2021 ના રોજ 25 મી મહા રક્તદાન શિબિર શ્રી પાંચકુવા કાપડ મહાજન ના હોલ માં યોજવામાં આવી હતી. આ રક્તદાન શિબ....
અમદાવાદ ખાતે આવેલ નહેરૂબ્રિજ રહેશે 15 દિવસ માટે બંધ.
અમદાવાદ ના લાલ દરવાઝા વિસ્તારમાં સ્તિથ નહેરૂબ્રિજ તારીખ 15 થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશેરોડ રિપેરિંગ અને મેટ્રો કામગીરીના મારફતે આ નિર્ણય લેવામાં આવેલ છે.વૈકલ્પિક રૂટ લૉ ગાર્ડન તરફ આ....
દરેક હૃદયમાં કંઈક પીડા હોય છે અને તેને દૂર કરવી એક સેવા છે
*સર્વ સમાજ સેના ગુજરાત ટ્રસ્ટ ની અમદાવાદ જિલ્લા ટીમ અમદાવાદ શહેરના રોડ પર રહેતા ગરીબ નિરાધાર લોકોને ધાબળા તેમજ બિસ્કિટ વિતરણ કરી ને મદદે આવી* સર્વ સમાજ સેના ટ્રસ્ટના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વાર....
1થી 14 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ 9ને બદલે રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રહેશે
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 1 જાન્યુઆરીથી 9 વાગ્યાને બદલે 10 વાગ્યાથી 6 વાગ્યાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નાઈટ કર્ફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તેમજ વિવિ....
કોંગ્રેસના પીઢ નેતા ઉમાકાંત માકંડ ને કોંગ્રેસમાંથી કરાયા સસ્પેન્ડ
ગુજરાતના કોંગ્રેસ પક્ષ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવામાં આવ્યો કડક નિર્ણય ગુજરાત કોંગ્રેસ વિચાર વિભાગના પ્રમુખ ઉમાકાંત માંકડ ને કરાયા સસ્પેન્ડ. પક્ષ દ્વારા આપેલ મહત્વની જિમ્મેદારી નુ પાલન ના કરવા બદલ સ....
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાત પ્રદેશમાં મહત્વપૂર્ણ હોદ્દેદારોની નિમણુંક કરાઇ.
આગામી ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ ચૂંટણીઓ લડવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતર માં જ ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટીન....