નેત્રંગ: કેલ્વીકુવા ગામમાં પી.એસ.આઈ પર હુમલો કરવામાં આવ્યો.
રિપોર્ટર પટેલ બ્રિજેશ બી. ૭૪૯૦૯૫૩૯૦૯નેત્રંગ તાલુકા માં આવેલ કેલ્વીકુવા ગામે ધર્માદા સાર્વજનિક ટ્રસ્ટની બ્લોક સર્વે નં.૪૮ વાળી જમીનમાં ટ્રસ્ટીઓ દ્વારા જમીન ખેડવાનું ટ્રેકટર દ્વારા કામકાજ ચાલી રહ્યું હત....

નેત્રંગ ગામ માં શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી યોજાય હતી.
રિપોર્ટર પટેલ બ્રિજેશ બી. ૭૪૯૦૯૫૩૯૦૯નેત્રંગ ગામ તા. ૧૬-૦૨-૨૦૧૯ ના રોજ ગામ સ્વયંભૂ બંધ રાખી ને તથા મૌન રેલી કાઢી વીર જવાનો ને શ્રધાંજલિ આપવા માં આવી હતી.આતંકવાદ સામે કડક પગલા ભરી શહીદ જવાનોનો બદલો લેવા....

નેત્રંગ: પુલવામાં અટેકના વિરોધમાં ગામ ના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતાં .
રિપોર્ટર પટેલ બ્રિજેશ બી. ૭૪૯૦૯૫૩૯૦૯આતંકવાદીઓ ના હુમલાના વિરોધમાં ગામેગામે જનઆક્રોશઃ શહીદ જવાનોનો બદલો લેવા માગ.તારીખ ૧૪ ના રોજ દેશના જાંબાજ સૈનિકો પર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો , જેમ....

નેત્રંગ તાલુકાના ના પઠાર ગામે બાબા જયગુરૂદેવજી નો સત્સંગ પ્રોગ્રામ યોજાયો.
રિપોર્ટરપટેલ બ્રિજેશ બી.૭૪૯૦૯૫૩૯૦૯ જયગુરૂદેવ ધર્મ પ્રચારક સંસ્થા ના રાષ્ટ્રીય પ્રવક્તા સતિષચંદ્ર યાદવજી શાકાહારી સદાચારી આધ્યાત્મિક જન જાગરણ કાફલા સાથે 14 ફેબ્રુઆરી ના રોજ પઠાર મુકામે આવી પહોંચ્યા હત....

નેત્રંગ: તાલુકાની પ્રા.કન્યા માં વાર્ષિકોત્સવ અને ધો - ૮ ના વિદાય સમારંભ ની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટરપટેલ બ્રિજેશ બી.૭૪૯૦૯૫૩૯૦૯નેત્રંગ તાલુકાના ગાંધી બજાર માં આવેલ પ્રાથમિક કન્યા શાળા માં આજ રોજ વાર્ષિકોત્સવ ની ઉજવણી કરી. તથા ધો.૮ માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ કરવામાં આવ્ય....

નેત્રંગ: સ્વામિનારાયણ મંદિર નો આજ રોજ ૨૩મો પાટોત્સવ ઉજવાયો.
રિપોર્ટરપટેલ બ્રિજેશ બી.૭૪૯૦૯૫૩૯૦૯સમગ્ર ગુણાતીતસમાજના વરિષ્ઠ પ્રાણાધારસ્વરૂપ પ્રગટ ગુરુહરિ પ . પૂ . હરિપ્રસાદસ્વામીજીએ આજથી ૨૩ વર્ષ પહેલા આ આદિવાસી ને પછાત વિસ્તારના અનેકાનેક ભક્તોને તન , મન , ધન અને ....

નેત્રંગ: ચીખલી ગામે થી કુવામાં પડેલ દીપડી નો કરાયો રેસ્ક્યુ.
રિપોર્ટર પટેલ બ્રિજેશ બી. ૭૪૯૦૯૫૩૯૦૯ભરૂચ જિલ્લાના વનવસી વિસ્તારના ત્રણ તાલુકા માં વાલીયા, ઝઘડીયા ને નેત્રંગ વનપ્રાણીઓ માટે જાણે કોઈ અભિયારણ બની ગયું હોય તેમ જણાય છે. જેમાં થોડા થોડા સમાયાંતરે દીપડો પા....

નેત્રંગ: ચીખલી ગામે થી કુવામાં પડેલ દીપડી નો કરાયો રેસ્ક્યુ.
રિપોર્ટર પટેલ બ્રિજેશ બી. ૭૪૯૦૯૫૩૯૦૯ભરૂચ જિલ્લાના વનવસી વિસ્તારના ત્રણ તાલુકા માં વાલીયા, ઝઘડીયા ને નેત્રંગ વનપ્રાણીઓ માટે જાણે કોઈ અભિયારણ બની ગયું હોય તેમ જણાય છે. જેમાં થોડા થોડા સમાયાંતરે દીપડો પા....

નેત્રંગ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર મોડા પહોચતા દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો
રિપોર્ટરપટેલ બ્રિજેશ બી.૭૪૯૦૯૫૩૯૦૯નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કુટુંબ નિયોજનના કેમ્પમાં ડોક્ટર સાંજ પ઼ડી ત્યા સુધી પહોચ્યા ન હતો,જેથી બે દિવસ થી બુખે તરશે ધક્કા ખાઈ રહેલા દર્દીઓ એ હોબા....

અરેથી ગામની આદિવાસી પરિવારની દીકરી બનશે પાયલોટ
રિપોર્ટરપટેલ બ્રિજેશ બી.૭૪૯૦૯૫૩૯૦૯માણસ નું મનોબળ જો મક્કમ હોઈ તો ચોક્કસ પરિણામ તરફ દોરી જાય.નેત્રંગ તાલુકાના અરેથી ગામની ગરીબ આદિવાસી પરિવારમાં ઉછરેલી દીકરી આગામી દિવસોમાં પાયલોટ બનવા તત્પર જણાઈ રહી છ....
