ગીર ગઢડા નાં ધોકડવા ખાતે ધોકડવા જીલ્લા પંચયાત સીટ ના તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા આભાર અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
વિશાલ ચૌહાણ દ્વારાગીર ગઢડાધોકડવા ખાતે ધોકડવા જીલ્લા પંચયાત સીટ ના તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા આભાર અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુંગીર ગઢડા તાલુકાના ધોકડવા જીલ્લા પંચાયત સીટ વિજેતા ડાયાભાઈ જા....
ગીર ગઢડા તાલુકાના સાણાવાકયા ગામે ચાર દિવસ પહેલા બનેલી ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં પી.આઈ ચૌધરી સાહેબ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
અસામાજિક તત્વો દ્વારા એક નવજાત શિશુને બોરડી ના કાંટાળી જાળીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં ના સ્થાનિક લોકો અશોકભાઈ બારૈયા, જયસુખભાઈ વાઘેલા, દિવાળીબેન ખસિયાં જેતુભાઈ મકવાણા દ્વારા બાળકને....
શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ની જુદી જુદી શાળાઓ તથા કેન્દ્ર ખાતે વિવિધતાસભર ઉજવણી
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ૨૪મી ફેબ્રઆરીથી ૨૮મી ફેબ્રઆરી સુઘી "રાષ્ટ....
સુત્રાપાડા નગરપાલિકા માં ભાજપા નો ઝળહળતો વિજય
Normal 0 false false false EN-US X-NONE GU ....
સુરતના કલા પ્રતિષ્ઠાન સંસ્થાના 50 જેટલા કલાકારો દ્વારા, સોમનાથ હરિ-હર સમુદ્ર પથ પર ચીત્રકલા અનુષ્ઠાન.
સોમનાથ હરિ હર તિર્થધામ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના બંન્ને તીર્થનો જોડતો આ હરિ-હર સમુદ્ર પથ નું ભૂમિપૂજન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ....
ગીરગઢડા ના શાણાવાકીયા ગામે મમતા ને શરમસાર કરતો કીસ્સો સામે આવ્યો
બ્રેકગીર સોમનાથ .ગીરગઢડા ના શાણાવાકીયા ગામે મમતા ને શરમસાર કરતો કીસ્સો સામે આવ્યોગીરગઢડા તાલુકા ના શાણાવાકીયા ગામે બાવળ ની કાટાળી જાણી માથી તેજી દેવાયેલ જન્મેલુ નવજાત જીવીત શીશુ મળી આવ્યુ .બાવળ ની જાળ....
ગીર સોમનાથ જીલ્લા ની તાલાલા નગરપાલીકા મા ભાજપ મા પ્રવેશ
ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ મંદિપસિંહ જાડેજા પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ કર્યો જેમાં પોપટભા દરબાર , હર્ષદ સોમાની , કમલેશ લાલુ વગેરે એ ભાજપ નો ખેસ પેહર્યો....
નિરંકારી સંત સમાગમ મહારાષ્ટ્ર નો ૨૬,૨૭, તથા ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
સુત્રાપાડા – રામસિંહ મોરીનિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી. મહારાજ ની પાવન છત્રછાયા માં મહારાષ્ટ્રનો ૫૪ મો વાર્ષિક નિરંકારી સંત સમાગમતારીખ ૨૬,૨૭,તથા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ વર્ચ્ચુયલ રૂપમાં આયોજિત કરવ....
વેરાવળમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ શહેર કોંગ્રેસના અન્ય કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી વિધીવત રીતે ભાજપમાં આવકાર્યા.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગીરસોમનાથનાં પ્રવાસે આવેલ હોઈ ત્યારે વેરાવળમાં તેઓએ વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી જાહેર સભાને સંબોધી હતી અને વેરાવળ નગરપાલિકાના ....
દાદાનો પ્રસાદ હવે, સોમનાથ આવ્યાવગર ઘરબેઠા માણી શકશો: પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ
કરોડો શિવભક્તોના આસ્થાના પ્રતિક એવા ૧૨ જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ હવે ભાવિકો પોસ્ટ ઓફિસ મારફત ઘરબેઠા મંગાવી શકશે. આજે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ દ્વારા આ નવીનત....