શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર
શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશેશહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર ....
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
આગામી ૧લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ થશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાધોરણ ૯ થી ૧૨ના ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશેકોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે તા.8 જાન્યુઆરીએ શિક....
પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાલ બિન શરતી પાછી ખેંચી
પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાલ બિન શરતી પાછી ખેંચીનાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સમજાવટને મળી સફળતાતમામ કર્મીઓ આવતીકાલથી ફરજ પર કાર્યરત થઇ કોરોનાની વેક્સીન આપવાની કામગીરીમા....
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જરસીના એક કરોડથી વધુ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા17,128 વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રસીકરણ ઝુંબેશમાં જોડાશેમુખ્યમંત્ર....
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લ....
ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે : મુખ્યમંત્રી
ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે :મુખ્યમંત્રીકોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છેકેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગ....
કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃ: નાયબ મુખ્યમંત્રી
રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃસંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલરસી આપવા માટે રાજયનું વહીવટી તંત્ર સુસજ્જ....
ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ
આજે ગાંધીનગર જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકિતભાઈ પટેલ,શહેર પ્રમુખ કર્મજીતસિંહ વાઘેલા,રાજદીપસિંહ ગોલ તથા મહામંત્રી ફેનીલ પટેલ ની હાજરીમા ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આ....
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ▪મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તારીખ ૩, ૫, ૭ અને ૯ મી જાન્યુઆરી-૨૦....
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણય
ગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીરાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અન....