
ઝઘડિયામાં બે દિવસ ત્રણ સ્થળે કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
ઝઘડિયામાં બે દિવસ ત્રણ સ્થળે કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ૪૫ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના રસીકરણ ....

ઝઘડિયા જીઆઈડીસીની કંપની નો માલ હરિયાણા નહીં પહોંચાડવા બદલ પોલીસે વડોદરાના ટ્રાન્સપોર્ટની ધરપકડ કરી.
ઝઘડિયા જીઆઈડીસીની કંપની નો માલ હરિયાણા નહીં પહોંચાડવા બદલ પોલીસે વડોદરાના ટ્રાન્સપોર્ટની ધરપકડ કરી.ઝઘડિયા જીઆઈડીસી થી હરિયાણા મોકલાવેલ મટીરીયલ નો મુદ્દામાલ ઝઘડિયા પોલીસે રિકવર કર્યો.ઝઘડિયા જીઆઈડીસીની ....
નેત્રંગ માં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત નાના વેચાણધારકોને છત્રી વિતરણ કરાઈ.
રિપોર્ટર, નેત્રંગ તાલુકોપટેલ બ્રિજેશકુમાર બી.૭૪૯૦૯ ૫૩૯૦૯*આ યોજના નો લાભ દર બે વર્ષે એકવાર લાભ મળશે.*આજ રોજ નેત્રંગ તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ.ટી.સેલ)ના "વિશ્વાસ કાર્યાલય" ખાતે ફળ, ફૂલ, શાકભાજ....
કેન્દ્ર સરકાર બધુજ ખાનગીકરણ કરશે તો તેને લોકતંત્ર કેવી રીતે કહી શકાય? ધારાસભ્ય છોટુભાઇ વસાવા
કેન્દ્ર સરકાર બધુજ ખાનગીકરણ કરશે તો તેને લોકતંત્ર કેવી રીતે કહી શકાય? ધારાસભ્ય છોટુભાઇ વસાવાઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કેન્દ્ર ની મોદી સરકારની ખાનગીકરણ ની નિતી બાબતે ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું ....
નેત્રંગમાં હાથમાં પિચકારી લઇ બાળકોએ કરી ધુળેટી પર્વની ઉજવણી.
રિપોર્ટર, નેત્રંગ તાલુકોપટેલ બ્રિજેશકુમાર બી.૭૪૯૦૯ ૫૩૯૦૯નેત્રંગ તાલુકામાં કોરોના કહેર વચ્ચે આ વર્ષે ધૂળેટીનો પર્વ આવ્યો છે. સરકાર દ્વારા સમૂહમાં કે જાહેર રસ્તા પર ધુળેટીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુક....
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના પોઝિટિવ હોમ આઇસોલેટ થયા
ભરૂચ જિલ્લામાં પણ કોરોના સંક્રમનની બીજી લહેર તેજ ગતિએ આગળ વધી રહી છે અગાઉ અંકલેશ્વરના MLA અને સહકાર મંત્રી ઈશ્વર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ કોરોનાની ચપેટમાં આવી ....
ભરૂચ નર્મદા નદીમાં નાહવા પડેલા ઝધડિયા ના રાણીપુરાના યુવાનનું મોત
ઝધડિયા તાલુકાનાં રાણીપુરા ગામનો દર્પણ પટેલ મિત્રો સાથે ધૂળેટી મનાવવા નર્મદા નદીમાં નહાવા પડ્યા હતા જેમાં દર્પણ પટેલનું માધિયાની નહેર પાસે નદીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું મળતી માહીતી અનુસાર, ઝઘડિયા ....
નર્મદામાં નહાવા ગયેલ રાણીપુરાનો યુવક ડુબી જતા મોત
નર્મદામાં નહાવા ગયેલ રાણીપુરાનો યુવક ડુબી જતા મોતઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા નજીકના રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો ૨૬ વર્ષનો યુવક નર્મદામાં ડુબી જતા તેનુ મોત થયુ હતુ. આશાસ્પદ યુવાનનુ નર્મદા નદીમાં ડ....
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી ઉજવણી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે .
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી ઉજવણી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે .જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજી ની માટીની પ્રતિમા બનાવી ધ....
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા એ કહ્યું રૂપાણી સરકારે બુટલેગરોને જ કાર્યકરો બનાવી દીધા છે.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા એ કહ્યું રૂપાણી સરકારે બુટલેગરોને જ કાર્યકરો બનાવી દીધા છે.ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ખુલ્લેઆમ વેચાતા દેશી-વિદેશી દારૂ બાબતે સીધેસીધી ....