તારાપુર નજીક આવેલા નાર ગામ ના ગોકુલ ધામ આશ્રમ ખાતે કોમી એકતાના દર્શન થયા
તારાપુર નજીક આવેલા નાર ગામ ખાતે આવેલ ગોકુલધામ આશ્રમમાં કોમી એકતાના પ્રતીક કાર્યક્રમ યોજાયો હતો જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગત તારીખતા-૬/૨/૨૧શુક્રવાર અનાથ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ દિવ્યાંગોને કૃ....
આણંદ જિલ્લાના ગુલાબ સલાટ એક્શન એક્ટરે કરાટે એક્શનની દુનિયામાં ગોલ્ડ મેડલ જીત્યો
અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજમારું નામ ગુલાબ સલાટ એક્શન એક્ટર છે અને હું આણંદ ગુજરાત નો રહેવાસી છું મારા પિતાજી તમ્માભાઈ સલાટ રાતદિવસ મજૂરી કરીને એમના દીકરા ના સપના પૂર્ણ કરવા માટે ચાર પાયા ના તંબુમાં જ....
તારાપુર ખાતે ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા રાહત પેકેજ આપવા રજુઆત
તારાપુર: તારાપુર ખાતે તાજેતરમાં જ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મંહમદ રફિક જે દિવાન કિસ્મત કન્વીનર, પ્રમુખ ઈમ્તીયાઝ અલી સૈયદ,મંહામત્રી આણંદ જિલ્લા ઈદરીશ ભાઈ દવાવાલા,હનિફ પટેલ,યાસીન વકીલ દ્વારા ....
સઆદત હોસ્પિટલ તારાપુરમાં કવીડ-૧૯ તથા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યુ...
હાલ સમગ્ર વિશ્વ મા કોરોનાનો કહેર યથાવત છે અને દિવસે દિવસે કોરોના પોઝિટીવ કેસો વધતા જાય છે જો કે જેટલા દરદીઓ વધે છે તેનાથી બમણાં દર્દીઓ સાજા થઈને ઘરે હેમખેમ પરત પણ ફરે છે.....કોરોનાથી ડરવાની જરૂર નથી પ....

યાત્રાધામ ડાકોર મા પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
યાત્રાધામ ડાકોર લોકડાઉન ના 84 દિવસ બાદ પ્રથમ કેસ મળી આવવાના ફળકાર મચી ગયો છે.ડાકોર ખાતે આવેલ બંસરી અપોર્ટમેન્ટ માં રહેતા દિવાકરભાઈ ચંદ્રશંકર પંડ્યા ઉ.વ.64 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિસ્તાર માં આ....
વાસદ કંથારિયા રોડ પર ગોજારો આકસ્માત 3 ના મોત 7 ઘાયલ
આંકલાવ. આંકલાવ તાલુકાના કંથારીયા રોડ પર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિ ના મોત અને 7 ઘાયલ ઘટના સ્થળે પોલીસ પોહાચતા ઘાયલ લોકો ને હોસ્પિટલ પોંહચાડવા માં આવ્યા તેમાં વાસદ તથા આંકલાવ pm માટે વાસદ તથા આંકલાવ ....
આસોદર આંણદ રોડ હળદરી નજીક અકસ્માત
આંકલાવ તાલુકા ના હળદરી ગામ નજીક રાહ દારી સાથે બાયક ચાલક નો અકસ્માત , બાયક ચાલક આસોદર તરફ જય રહ્યો હતો રાહ દરી સાથે અથડાતા અક્સમાત સર્જાયો હતો બાયક ચાલક નીતિનભાઈ રાવજીભાઈ સોલંકી ઉ વર્ષ :18 રહે ખડોલ નો ....

આણંદ જીલ્લા મા આજે કોરોનાનાં વધુ સાત કેસ નોધાયા
આણંદ જીલ્લા ના અંકલાવ મા 2 ,ઉમરેઢ 2 , વિદ્યાનગર 1, પેટલાદ 1 અને ખાંભાત 1 આંણદ ના અંકલાવ શહેર મા 1 કેસ પોઝિટિવ જેમાં આંકલાવ શાક માર્કેટ ના વેપારી ભાવિન ભાઈ ચૌહાણ રહે / 13 સર્વોદય સોસાયટી આંકલાવ....
કોરોના વોરિયર્સ તરીકે ફુલહાર અને સન્માન પત્ર આપીને સન્માન કરાયું.
૧૦૮ના પાયલોટ અને ઈમરજન્સી બલડ ડોનેટ ગૃપ ના પ્રમુખ પ્રતાપ સિંહ પરમાર,સંહમત્રિ નિખિલ ભાઈ, ઈ.બી.ડી ગૃપ ના સભ્ય મહેશભાઈ દ્વારા મ. રફિક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર, પત્રકાર, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમ....

આણંદ શહેર ના પોલસન ડેરી વિસ્તાર મા રહેતા 80 વર્ષ ના વૃદ્ધ કોરોના ની ઝપટ મા
આણંદ શહેર ના મોલ્લા ના મેન્સ મા રહેતા અબ્દુલભાઈ વોહરા ડાયાબીટીસ, હૃદય , તથા કિડની ની તકલીફ હોવા થી પેહલા અમદાવાદ ની હોસ્પિટલ મા અને ત્યાર બાદ વડોદરા ની હોસ્પિટલ મા આઇસોલેટે કર્યા હતાઘર મા રહેતા પરિવાર....